બસ સ્ટેશન પર આ ‘સુપર મોમે’ જોયુ એક એવું દ્રશ્ય જેનાથી બદલાઇ ગયુ તેમનુ...
રાજસ્થાનના જયપુરમાં રહેતી મનન ચતુર્વેદી નામની એક યુવતી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી હતી. મનન એના વિષયમાં એટલી હોશિયાર હતી કે એમણે લંડનમાં ફેશન...
લોકડાઉન વચ્ચે આ સરપંચની દરિયાદીલી જોઇને તમને પણ લાગશે નવાઇ, પરિવારના ઘરેણાં વહેંચીને ગરીબોને...
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં લગભગ 3000ની વસ્તી ધરાવતું તાવેડા નામનું એક ગામ છે. આ ગામના સરપંચ શ્રી દાનાભાઈ આહીરે લોકડાઉનના આ સમયમાં પોતાના ગામના...
કોરોના વોરિયર્સ, વડોદરાના ધારાબેન છે પ્રેગનન્ટ, તેમ છતા દિલથી 108માં બજાવી રહ્યા છે પોતાની...
વડોદરામાં રહેતા ધારાબેન ઠાકર 108 એમ્બ્યુલન્સ સેવામાં EMT ( ઇમરજન્સી મેડિકલ ટેક્નિશયન ) તરીકે ફરજ બજાવે છે. કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં 108 પણ...
આ માણસ કોઇ જાતની પ્રસિધ્ધિની ભૂખ વગર અને નામની લાલસા વગર આદીવાસી બાળકોના ઉત્કર્ષ...
વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામમાં આર્થિક રીતે અત્યંત ગરીબ પરીવારમાં જન્મેલા કેશુભાઇ હરીભાઇ ગોટીના અનોખા સેવા યજ્ઞની વાત કરવી છે. બાળપણમાં ખૂબ ગરીબાઇ જોઇ. સવારે...
ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ એ વાત આજે સાચી સાબિત થઇ રહી છે,...
એક વખત અર્જુન ભગવાન કૃષ્ણને એમ પૂછે છે કે, "માધવ, આજે મેં એક કૌતુક જોયું. એક ગાય એના તાજા જન્મેલા બચ્ચાને પોતાની જીભથી ચાટીને...
હું તારો પતિ જ નહિ, તારો અવાજ પણ બનીશ…
કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી.કોલેજ પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા. આ મૈત્રી ધીમે ધીમે...
બીમાર પિતાને સાયકલ પાછળ બેસાડીને દીકરી લઇ ગઇ પોતાના વતન, વાંચો એક દીકરીને પિતા...
15 વર્ષની દીકરીના શૌર્ય અને હિંમતની અદભૂત વાત.
દિલ્હીના ગુડગાવમાં રહેલા બંસીલાલ ઓટો રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રિક્ષાનો અકસ્માત થતા બંસીલાલ પથારીવશ થયા....
આપણા રાજકોટના આ યુવાને મિત્રો અને લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને આપ્યો જડબાતોડ જવાબ…
આજે એક એવા યુવાન સાથે ઓળખાણ થઈ જેણે મિત્રો અને લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ...
200 વ્યક્તિઓની ટીમ સાથે 18 કરોડ રૂપિયાનો ખર્ચ કરી બનાવી ગુજરાતની ધરતીને હરિયાળી, સાથે...
પડધરી તાલુકાના ફતેપુર નામના નાના એવા ગામના વતની વિજયભાઈ ડોબરિયાને 5 વર્ષ પહેલા એક એવો વિચાર આવ્યો કે મારે માત્ર મારા માટે જ નથી...
આ અનાથ દીકરીઓના કરવામાં આવશે ધામધૂમથી લગ્ન, જાણો હાલમાં કોણ ચલાવે છે ગોંડલનો બાલાશ્રમ.
ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના...