શૈલેશ સગપરીયા

    લોકડાઉન સમયે સેવા: સુરતમાં રહેતા સામાન્ય પરિવારમાંથી આવતા મુકેશભાઇ કરે છે ભૂખ્યા લોકોની જઠરાગ્નિ...

    સુરતના વરાછા વિસ્તારમાં યોગી ચોક પાસે રહેતા મુકેશભાઇ જોશી, મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલા મધ્યમ પરિવારના માણસ છે. વડાપ્રધાનશ્રીએ લોકડાઉન જાહેર કર્યું ત્યારે જ મુકેશભાઇ...

    લોકડાઉન વચ્ચે આ સરપંચની દરિયાદીલી જોઇને તમને પણ લાગશે નવાઇ, પરિવારના ઘરેણાં વહેંચીને ગરીબોને...

    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં લગભગ 3000ની વસ્તી ધરાવતું તાવેડા નામનું એક ગામ છે. આ ગામના સરપંચ શ્રી દાનાભાઈ આહીરે લોકડાઉનના આ સમયમાં પોતાના ગામના...

    ગરબી ઘરની બહેને અનાજ-કરિયાણાની કિટને સ્વીકારી નહિં અને કહ્યું ‘ભાઇ બીજા ગરીબ માણસોને એની...

    રાજકોટ જિલ્લાના ઉપલેટાની એક સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરિભાઈ સુવાએ એના મિત્રો તેજસ સોલંકી, મનીષ મકવાણા અને કલ્પિત નથવાણી સાથે મળીને ગરીબોને...

    હાલમાં દરેક જગ્યાએ જોવા મળે છે તસવીરમાં બતાવ્યા મુજબના દ્રશ્યો, જાણો આ નાનકડુ મશીન...

    કોરોના વાઇરસના કહેરને લીધે અત્યારે તમને એરપોર્ટ, રેલવેસ્ટેશન, બસસ્ટેશન વગેરે જેવી જાહેર જગ્યાએ અને કંપનીઓમાં ફોટોમાં બતાવ્યા મુજબના દ્રશ્યો જોવા મળશે. ઘણા લોકોને એ...

    આ એન્જીનીયર નોકરી કે ધંધો નહિં, પણ ખેતરમાં ગૌશાળા બનાવીને ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી...

    થોડા દિવસ પહેલા ગોંડલ પાસે આવેલી પ્રયોશા ગૌશાળા અને જૈવિક ખેતી જોવા તથા જાણવાનો અવસર મળ્યો. આજની યુવા પેઢી ખેતી અને પશુપાલનને નિમ્ન સમજે...

    કોઈ કલ્પના પણ ન કરી શકે એટલી સાદગીથી જીવન જીવે છે આ નિવૃત આઈ.એ.એસ....

    સાવ સામાન્ય લાગતો આ માણસ અસામાન્ય છે. કોઈ કલ્પના પણ ન કરી શકે કે એ આટલી સાદગીથી જીવન જીવતો આ માણસ ઉત્તરપ્રદેશ કેડરના નિવૃત...

    બસ સ્ટેશન પર આ ‘સુપર મોમે’ જોયુ એક એવું દ્રશ્ય જેનાથી બદલાઇ ગયુ તેમનુ...

    રાજસ્થાનના જયપુરમાં રહેતી મનન ચતુર્વેદી નામની એક યુવતી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી હતી. મનન એના વિષયમાં એટલી હોશિયાર હતી કે એમણે લંડનમાં ફેશન...

    વાંચતા-વાંચતા રડી પડાય તેવી છે આ રિયલ સ્ટોરી, જેમાં ફરિયાદની તપાસ કરવા ગયેલા PSI...

    રાજકોટમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સરવૈયાને એક ફરિયાદ અરજી મળી જેમાં અરજી કરનારે એક સોની મહાજનની વિરુદ્ધમાં હાથ ઉછીના લીધેલા પૈસા...

    આ અનાથ દીકરીઓના કરવામાં આવશે ધામધૂમથી લગ્ન, જાણો હાલમાં કોણ ચલાવે છે ગોંડલનો બાલાશ્રમ.

    ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના...

    સમાજના પ્રેમથી વંચિત બાળકો માટે સુરતના મહેશભાઈએ કરી અનોખી પહેલ…

    પાલનપુરના રેલવે ટ્રેક પરથી એક જીવતી બાળકી મળી આવી હતી. માત્ર ત્રણ માસની નાની બાળકીને મરવા માટે રેલવે ટ્રેક પર છોડી જનાર બીજું કોઈ...

    Latest Stories

    Popular Today

    Popular Last 7 Days

    Popular All Time